ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
પદ્યનું નામ અને તેના કર્તાની જોડી પૈકી કઈ જોડી યોગ્ય નથી ?

ગોવિંદના ગુણ ગાશું - મીરાંબાઈ
ચિત્ર વિલોપન - રાજેન્દ્ર શુક્લ
કસુંબીનો રંગ - ઝવેરચંદ મેઘાણી
વૈષ્ણવજન - નરસિંહ મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'મેના ગુર્જરી' નામના પ્રખ્યાત નાટકના દિગ્દર્શક ___

જશવંત ચૌધરી
જયશંકર 'સુંદરી'
મૃણાલિની સારાભાઈ
અવિનાશ વ્યાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘શ્રાવણી મેળો’ અને ‘વિસામો' વાર્તાસંગ્રહો કોના છે ?

ઉમાશંકર જોષી
ઝવેરચંદ મેઘાણી
રઘુવીર ચૌધરી
પન્નાલાલ પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP