ભારતનો ઈતિહાસ (History of India)
કયા યુદ્ધમાં બ્રિટિશ ઈસ્ટ ઈન્ડિયા કંપનીએ મરાઠાઓ પાસેથી ગુજરાતનો કબ્જો મેળવી લીધો ?

પ્રથમ એંગ્લો - મરાઠા યુદ્ધ
ગુજરાત યુદ્ધ
પાણીપતનું યુદ્ધ
બીજું એંગ્લો - મરાઠા યુદ્ધ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
'ગરીબનવાઝ’ તરીકે કોણ ઓળખાય છે ?

શેખ ખ્વાજા મોઈનુદ્દીન ચિશ્તી
સંત શેખ અહમદ ખુટ્ટુગંજ બક્ષ
કબીર
નિઝામુદ્દીન ઓલિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
1857નાં સ્વાતંત્ર્ય યુદ્ધના એ કોણ નેતા હતા જેઓની ધરપકડ મિત્રએ દગાખોરથી કરાવેલ, અને અંગ્રેજો દ્વારા તેઓને મૃત્યુદંડ આપવામાં આવેલ હતો.

નાના સાહેબ
તાત્યા ટોપે
ખાન બહાદુર ખાન
કુવર સિંઘ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
મુદ્રાલેખ 'સત્યમેવ જયતે' કયા ગ્રંથમાંથી લેવામાં આવ્યો છે ?

ચંદોગ્યા ઉપનિષદ
અથર્વવેદ
ઋગ્વેદ
મુંડક ઉપનિષદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
નીચેના પૈકી કોણે પોતાનાં રાજ્યનો દક્ષિણ-પૂર્વ એશિયા સુધી વિસ્તાર કર્યો હતો ?

રાજેન્દ્ર ચોલા -I
રાજારાજા ચોલા -I
અધિરાજેન્દ્ર ચોલા
રાજાધિરાજ ચોલા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP