ભારતનો ઈતિહાસ (History of India) ટીપુ સુલ્તાન કોનો રાજવી હતો ? બંગાળ મૈસૂર કર્ણાટક હૈદરાબાદ બંગાળ મૈસૂર કર્ણાટક હૈદરાબાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) જલિયાવાલા બાગ હત્યાકાંડની તપાસ માટે અંગ્રેજો દ્વારા કયા કમિશનની નિમણૂક કરવામાં આવી હતી ? ડાયર કમિશન વાયલી કમિશન રોલેટ કમિશન હંટર કમિશન ડાયર કમિશન વાયલી કમિશન રોલેટ કમિશન હંટર કમિશન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 'જલિયાવાલા બાગ' ક્યાં સ્થિત છે ? જાલંધરમાં અમૃતસરમાં પઠાણકોઠમાં ચંડીગઢમાં જાલંધરમાં અમૃતસરમાં પઠાણકોઠમાં ચંડીગઢમાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીચેના પૈકી કયા અંગને રાજ્યના સાત અંગો (સપ્તાંગ) તરીકે ગણવામાં આવતું નથી ? તિજોરી મિત્ર કરવેરા કિલ્લો તિજોરી મિત્ર કરવેરા કિલ્લો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) પાણીપતની કાબુલીબાગની મસ્જિદ તથા રોહિલખંડની સંભલની મસ્જિદ સ્થાપત્ય કળાના ઉત્તમ નમૂના ગણાય છે. આ મસ્જીદો કયા રાજવી દ્વારા બંધાવવામાં આવેલ હતી ? હુમાયુ શાહજહાં અકબર બાબર હુમાયુ શાહજહાં અકબર બાબર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) કયા ક્રાંતિવીરે 'મિત્રમેલા' નામક સંસ્થા સ્થાપી હતી ? શ્યામજીકૃષ્ણ વર્માએ વિનાયક સાવરકરે ચંદ્રશેખર આઝાદે ભગતસિંહે શ્યામજીકૃષ્ણ વર્માએ વિનાયક સાવરકરે ચંદ્રશેખર આઝાદે ભગતસિંહે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP