ભારતનો ઈતિહાસ (History of India) રામચરિતમાનસના લેખક કોણ છે ? કબીર તુલસીદાસ કાલિદાસ રવિદાસ કબીર તુલસીદાસ કાલિદાસ રવિદાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 'લંડન ઈન્ડિયન સોસાયટી’ તથા ‘ઈસ્ટ ઈન્ડિયન એસોસિએશન' નામની સંસ્થાના સ્થાપક કોણ હતા ? શ્યામજી કૃષ્ણ વર્મા દાદાભાઈ નવરોજી સુરેન્દ્રનાથ બેનરજી લાલા લજપતરાય શ્યામજી કૃષ્ણ વર્મા દાદાભાઈ નવરોજી સુરેન્દ્રનાથ બેનરજી લાલા લજપતરાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) પ્રાચીન યુગમાં ભારતના મહાન ગણિતશાસ્ત્રી ભાસ્કરાચાર્યે લખેલ પુસ્તકનું નામ ___ છે. બ્રહ્મસિદ્ધાંત પંચસિદ્ધાંતિકા લીલાવતી ગણિત અષ્ટાંગહૃદય બ્રહ્મસિદ્ધાંત પંચસિદ્ધાંતિકા લીલાવતી ગણિત અષ્ટાંગહૃદય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) દયાનંદ સરસ્વતીનો જન્મ કયા ગામે થયો હતો ? કાશી ટંકારા ભાવનગર મથુરા કાશી ટંકારા ભાવનગર મથુરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) કયા યુગને ભારતના ઇતિહાસમાં સુવર્ણ યુગ કહેવામાં આવે છે ? ચોલા યુગ અશોક યુગ ગુપ્ત યુગ મુગલ યુગ ચોલા યુગ અશોક યુગ ગુપ્ત યુગ મુગલ યુગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) મોગલ સામ્રાજ્યમાં "Gate of Makka" તરીકે કયું બંદર જાણીતું હતું ? ભરૂચ સુરત ખંભાત કાલીકટ ભરૂચ સુરત ખંભાત કાલીકટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP