ભારતનો ઈતિહાસ (History of India) બૌદ્ધ સાહિત્ય સામાન્ય રીતે કઈ ભાષામાં લખાયેલું છે ? સંસ્કૃત પ્રાકૃત પાલી તામીલ સંસ્કૃત પ્રાકૃત પાલી તામીલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) સ્વાતંત્ર્ય સંગ્રામના આગેવાનો અને તેના કાર્યસ્થળના જોડકામાંથી કયું જોડકું સાચું નથી ? કુંવરસિંહ - ઉત્તર પ્રદેશ બહાદુરશાહ ઝફર - દિલ્હી વીરાંગના લક્ષ્મીબાઈ - ઝાંસી નાનાસાહેબ - કાનપુર કુંવરસિંહ - ઉત્તર પ્રદેશ બહાદુરશાહ ઝફર - દિલ્હી વીરાંગના લક્ષ્મીબાઈ - ઝાંસી નાનાસાહેબ - કાનપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) "ભારતીય નવજાગૃતિના પિતા" તરીકે કોણ ઓળખાય છે ? લાલા લજપતરાય રાજા રામમોહનરાય શહીદ ભગતસિંહ બી.જી. તીલક લાલા લજપતરાય રાજા રામમોહનરાય શહીદ ભગતસિંહ બી.જી. તીલક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) સંગીત અને શાયરીના ક્ષેત્રે અમીર ખુશરોએ કરેલ પ્રદાનને કારણે ભારતીય ઇતિહાસમાં તે અરે ___ તરીકે પ્રખ્યાત થયા છે. તુતી-એ-હિન્દ આપેલ પૈકી એક પણ નહીં સંગીત સમ્રાટ સંગીત રત્નાકર તુતી-એ-હિન્દ આપેલ પૈકી એક પણ નહીં સંગીત સમ્રાટ સંગીત રત્નાકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) હલ્દીઘાટીનું રણમેદાન કયા શહેરની નજીક છે ? જયપુર અજમેર જોધપુર ઉદયપુર જયપુર અજમેર જોધપુર ઉદયપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) શારદા અધિનિયમ, 1930 કઈ બાબત અંગેનો છે ? સતીપ્રથા નાબુદી વિધવા પુનઃલગ્ન બાળલગ્ન સ્ત્રી કેળવણી સતીપ્રથા નાબુદી વિધવા પુનઃલગ્ન બાળલગ્ન સ્ત્રી કેળવણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP