ભારતનો ઈતિહાસ (History of India) વિક્ટોરિયા મેમોરિયલ ક્યાં આવેલું છે ? મુંબઈ ચેન્નાઈ કલકત્તા દિલ્હી મુંબઈ ચેન્નાઈ કલકત્તા દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) કયા મૌર્ય રાજા જૈન સંન્યાસી બન્યા અને શ્રવણ બેલગોલા, મૈસૂર ખાતે મૃત્યુ સુધી ઉપવાસ કર્યા ? ચંદ્રગુપ્ત મોર્ય અશોક બિંદુસાર બિંબિસાર ચંદ્રગુપ્ત મોર્ય અશોક બિંદુસાર બિંબિસાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીચેના પૈકી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના કયા સત્રમાં ગાંધીજી પ્રમુખપદે હતા ? બેલગાંવ, 1924 લાહોર, 1929 લખનઉ, 1996 કલકત્તા, 1917 બેલગાંવ, 1924 લાહોર, 1929 લખનઉ, 1996 કલકત્તા, 1917 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) સિક્યોરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI)નું વડુમથક ક્યાં આવેલું છે ? જયપુર દિલ્હી મુંબઈ બેંગલુરુ જયપુર દિલ્હી મુંબઈ બેંગલુરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીચેના પૈકી કયા ઉપનિષદોમાં સત્યકામ જાબાલની વાત આવે છે ? ઈશા પ્રશ્ના કથા છંદોગ્ય ઈશા પ્રશ્ના કથા છંદોગ્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) શ્રી વલ્લભભાઈ પટેલ સત્યાગ્રહની કઈ લડતથી પ્રભાવિત થઈને ગાંધીજીના આજીવન અનુયાયી બની રહ્યા ? ખેડા સત્યાગ્રહ દક્ષિણ આફ્રિકાનો સત્યાગ્રહ ચંપારણનો સત્યાગ્રહ અમદાવાદનો સત્યાગ્રહ ખેડા સત્યાગ્રહ દક્ષિણ આફ્રિકાનો સત્યાગ્રહ ચંપારણનો સત્યાગ્રહ અમદાવાદનો સત્યાગ્રહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP