ભારતનો ઈતિહાસ (History of India)
કયા મૌર્ય રાજા જૈન સંન્યાસી બન્યા અને શ્રવણ બેલગોલા, મૈસૂર ખાતે મૃત્યુ સુધી ઉપવાસ કર્યા ?

ચંદ્રગુપ્ત મોર્ય
અશોક
બિંદુસાર
બિંબિસાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
નીચેના પૈકી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના કયા સત્રમાં ગાંધીજી પ્રમુખપદે હતા ?

બેલગાંવ, 1924
લાહોર, 1929
લખનઉ, 1996
કલકત્તા, 1917

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
શ્રી વલ્લભભાઈ પટેલ સત્યાગ્રહની કઈ લડતથી પ્રભાવિત થઈને ગાંધીજીના આજીવન અનુયાયી બની રહ્યા ?

ખેડા સત્યાગ્રહ
દક્ષિણ આફ્રિકાનો સત્યાગ્રહ
ચંપારણનો સત્યાગ્રહ
અમદાવાદનો સત્યાગ્રહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP