ભારતનો ઈતિહાસ (History of India)
ભારતની કયા દેશ સાથે થયેલી સમજૂતીના ભાગ તરીકે પંચશીલના સિદ્ધાંતોનો સ્વીકાર કરવામાં આવ્યો ?

શ્રીલંકા
રશિયા
ચીન
મોરેશિયસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
નીચે દર્શાવેલા આદિવાસી વિદ્રોહમાંથી ક્યા વિદ્રોહનું મુખ્ય કારણ માનવ બલિદાન પર પ્રતિબંધ હતું ?

રમ્યા વિદ્રોહ
સંથાલ વિદ્રોહ
મુંડા વિદ્રોહ
ખોંડ વિદ્રોહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
શારદા અધિનિયમ, 1930 કઈ બાબત અંગેનો છે ?

વિધવા પુનઃલગ્ન
બાળલગ્ન
સ્ત્રી કેળવણી
સતીપ્રથા નાબુદી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP