ભારતનો ઈતિહાસ (History of India) મૌર્યયુગમાં કયા રાજાએ 'ભેરીઘોષ'ને બદલે 'ઘમ્મરઘોષ'ની નીતિ અપનાવી હતી ? અશોક બિંદુસાર અજાતશત્રુ બિંબિસાર અશોક બિંદુસાર અજાતશત્રુ બિંબિસાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) મહાવીરની તુરત જ પહેલાં કયા તિર્થકર હતાં ? પાર્શ્વનાથ નેમિનાથ શાંતિનાથ સુમતિનાથ પાર્શ્વનાથ નેમિનાથ શાંતિનાથ સુમતિનાથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ધરમાતનું યુદ્ધ કોની વચ્ચે લડાયું હતું ? બાબર અને અફઘાની અહમદશાહ દુરાની અને મરાઠા મહંમદ ગઝની અને જયચંદ ઔરંગઝેબ અને દારાસિકોહ બાબર અને અફઘાની અહમદશાહ દુરાની અને મરાઠા મહંમદ ગઝની અને જયચંદ ઔરંગઝેબ અને દારાસિકોહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) દિલ્હીના સુલતાનોમાં સૌથી વધુ કલાપ્રેમી અને સ્થાપત્ય નિર્માતા કોણ હતા ? શેરશાહ ફિરોઝશાહ જલાલુદ્દીન કુત્બુદ્દીન શેરશાહ ફિરોઝશાહ જલાલુદ્દીન કુત્બુદ્દીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) દ્રવિડ કુળની નીચે દર્શાવેલ ચાર ભાષા પૈકી સૌથી પ્રાચીન ભાષા કઈ છે ? તેલુગુ મલયાલમ તામિલ કન્નડ તેલુગુ મલયાલમ તામિલ કન્નડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 'આ જગતમાં જ્ઞાન જેવું પવિત્ર કંઈ નથી.'- આ સુવાક્યનો ઉલ્લેખ કયા ગ્રંથમાં કરવામાં આવ્યો છે ? મનુસ્મૃતિ માંડુક્ય ઉપનિષદ વાલ્મિકી રામાયણ શ્રીમદ્ ભગવદ્ ગીતા મનુસ્મૃતિ માંડુક્ય ઉપનિષદ વાલ્મિકી રામાયણ શ્રીમદ્ ભગવદ્ ગીતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP