ભારતનો ઈતિહાસ (History of India) 'સારે જહાં સે અચ્છા હિન્દોસ્તાં હમારા' ગીતના લેખક કોણ હતા ? મોહમ્મદ ઈકબાલ રવીન્દ્રનાથ ટાગોર જયદેવ બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય મોહમ્મદ ઈકબાલ રવીન્દ્રનાથ ટાગોર જયદેવ બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) સિંધુ સંસ્કૃતિના પ્રાપ્ત લખાણો કઈ લિપિમાં છે ? હજુ લીપી ઓળખાઈ નથી બ્રાહમી ખરોષ્ઠિ ઈરાની હજુ લીપી ઓળખાઈ નથી બ્રાહમી ખરોષ્ઠિ ઈરાની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના સતત છ વર્ષ સુધી પ્રમુખ તરીકે રહેવાનો અવસર નીચેના પૈકી કોને પ્રાપ્ત થયેલ હતો ? દાદાભાઈ નવરોજી વ્યોમેશચંદ્ર બેનરજી સુરેન્દ્રનાથ બેનરજી અબુલ કલામ આઝાદ દાદાભાઈ નવરોજી વ્યોમેશચંદ્ર બેનરજી સુરેન્દ્રનાથ બેનરજી અબુલ કલામ આઝાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 'ગરીબનવાઝ’ તરીકે કોણ ઓળખાય છે ? સંત શેખ અહમદ ખુટ્ટુગંજ બક્ષ કબીર નિઝામુદ્દીન ઓલિયા શેખ ખ્વાજા મોઈનુદ્દીન ચિશ્તી સંત શેખ અહમદ ખુટ્ટુગંજ બક્ષ કબીર નિઝામુદ્દીન ઓલિયા શેખ ખ્વાજા મોઈનુદ્દીન ચિશ્તી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) બૌદ્ધ સાહિત્યની ભાષા... પાલી છે. સંસ્કૃત છે. પ્રાકૃત છે. અર્ધમાગધી છે. પાલી છે. સંસ્કૃત છે. પ્રાકૃત છે. અર્ધમાગધી છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) રામકૃષ્ણ મિશનની સ્થાપના કોણે કરેલી ? સ્વામી દયાનંદ સરસ્વતી સ્વામી રામકૃષ્ણ સ્વામી વિવેકાનંદ રાજા રામમોહનરાય સ્વામી દયાનંદ સરસ્વતી સ્વામી રામકૃષ્ણ સ્વામી વિવેકાનંદ રાજા રામમોહનરાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP