ભારતનો ઈતિહાસ (History of India) 'સારે જહાં સે અચ્છા હિન્દોસ્તાં હમારા' ગીતના લેખક કોણ હતા ? રવીન્દ્રનાથ ટાગોર બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય જયદેવ મોહમ્મદ ઈકબાલ રવીન્દ્રનાથ ટાગોર બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય જયદેવ મોહમ્મદ ઈકબાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) પ્રાચીન શહેરો અને નદીઓના જોડકાંઓ પૈકી કયું જોડકું સાચું નથી ? લોથલ - ભોગાવો હરપ્પા - રાવી રોજડી - નર્મદા મોહેં-જો-દડો - ઈન્ટસ સિંધુ લોથલ - ભોગાવો હરપ્પા - રાવી રોજડી - નર્મદા મોહેં-જો-દડો - ઈન્ટસ સિંધુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ઋગ્વેદના કયા મંડલમાં પ્રથમ વખત ચતુર્વર્ણનો ઉલ્લેખ જોવા મળે છે ? સાતમા પ્રથમ દસમા ચોથા સાતમા પ્રથમ દસમા ચોથા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) મલાયા ખાતે 'ઇન્ડિયન નેશનલ આર્મી' (આઈ.એન.એ.) રચવાનો પ્રથમ વિચાર તેમને આવ્યો. રાસબેહારી બોઝ નિરંજનસિંઘ ગીલ મોહનસિંઘ સુભાષચંદ્ર બોઝ રાસબેહારી બોઝ નિરંજનસિંઘ ગીલ મોહનસિંઘ સુભાષચંદ્ર બોઝ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) કયા કાયદાના વિરોધમાં મહાત્મા ગાંધીજીએ 6 એપ્રિલ, 1919ના રોજ દેશવ્યાપી હડતાલની ઘોષણા કરી હતી ? રોલેટ એક્ટ રેગ્યુલેટિંગ એક્ટ, 1891 રેગ્યુલેટિંગ એક્ટ, 1873 મોર્લે મિન્ટો સુધારા રોલેટ એક્ટ રેગ્યુલેટિંગ એક્ટ, 1891 રેગ્યુલેટિંગ એક્ટ, 1873 મોર્લે મિન્ટો સુધારા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 'ભારતની પ્રજા અતિ પ્રાચીન યુગથી પર્યાવરણ પ્રેમી રહી છે', એમ શા પરથી કહી શકાય ? વૃક્ષ પ્રેમથી કુટુંબ પ્રેમથી દેશ પ્રેમથી ઉત્સવ પ્રેમથી વૃક્ષ પ્રેમથી કુટુંબ પ્રેમથી દેશ પ્રેમથી ઉત્સવ પ્રેમથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP