ભારતનો ઈતિહાસ (History of India) શેરશાહ સૂરીએ કોલકાતાથી પેશાવર સુધીનો રાજમાર્ગ બનાવેલ હતો, જેને અંગ્રેજના શાસન દરમિયાન નવું નામ ગ્રાન્ડ ટ્રંક રોડ આપવામાં આવેલું, હાલમાં તે કયા રાષ્ટ્રીય ધોરીમાર્ગ તરીકે ઓળખાય છે ? એનએચ -1 તથા એનએચ -2 એનએચ -2 એનએચ -1 એનએચ -3 એનએચ -1 તથા એનએચ -2 એનએચ -2 એનએચ -1 એનએચ -3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) મોગલ બાદશાહ બાબરે "તુઝુકે બાબરી" નામની પોતાની આત્મકથા કઈ ભાષામાં લખી હતી ? અરબી તુર્કી ફારસી ઉર્દુ અરબી તુર્કી ફારસી ઉર્દુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) મહી નદીનો ‘મહીન્દ્રી' તરીકે ઉલ્લેખ કોણે કર્યો હતો ? ઝવેરચંદ મેઘાણી રવિશંકર મહારાજ અલબરૂની ટોલેમી ઝવેરચંદ મેઘાણી રવિશંકર મહારાજ અલબરૂની ટોલેમી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) પતંજલિ, પ્રાચીન ભારતના વિખ્યાત વ્યક્તિત્વ તરીકે કોણ મુખ્યત્વે હતા ? ખગોળશાસ્ત્રી વ્યાકરણશાસ્ત્રી કવિ ગણિતશાસ્ત્રી ખગોળશાસ્ત્રી વ્યાકરણશાસ્ત્રી કવિ ગણિતશાસ્ત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 'બહુજન હિતાય બહુજન સુખાય' એ ___ નું સૂત્ર છે. સાહિત્ય અકાદમી ક્રાફટ કાઉન્સિલ ઓફ ઈન્ડિયા ઓલ ઈન્ડિયા રેડિયો સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા સાહિત્ય અકાદમી ક્રાફટ કાઉન્સિલ ઓફ ઈન્ડિયા ઓલ ઈન્ડિયા રેડિયો સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારતીય વાયુસેનાની સ્થાપના ક્યારે થઈ હતી ? 1947 1925 1932 1945 1947 1925 1932 1945 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP