ભારતનું બંધારણ (Constitution Of India)
કોઈ પણ વિવાદમાં વડીઅદાલતમાં બંધારણના અર્થઘટનનો પ્રશ્ન ઉપસ્થિત થાય ત્યારે તેમાં અર્થઘટનની સતા ફકત ___ ને હોય છે.

સુપ્રીમ કોર્ટ
બન્ને કોર્ટ
વડીઅદાલત
એટર્ની જનરલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
સંસદ સત્રના સંદર્ભમાં વપરાતો શબ્દ "Sine die" નો અર્થ શું છે ?

સત્ર સમાપ્તિ
સત્ર બોલાવવું
અચોક્કસ મુદ્દત માટે સત્ર મોકૂફી
સત્ર વિસર્જન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
‘અસ્પૃશ્યતા નાબૂદ કરવામાં આવે છે અને કોઈ પણ સ્વરૂપમાં તેના આચરણની મનાઈ કરવામાં આવે છે.' ભારતીયસંવિધાનના કયા આર્ટિકલ અંતર્ગત આ જોગવાઈ કરવામાં આવેલ છે ?

આર્ટિકલ – 17
આર્ટિકલ – 22
આર્ટિકલ – 19
આર્ટિકલ – 15

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતીય બંધારણમાં ન્યાયિક પુનરાવલોકન પુનઃસ્થાપના કરવાની સતા કોને છે ?

સર્વોચ્ચ અદાલતને
જિલ્લા અદાલતને
વડી અદાલતને
બધી જ અદાલતોને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP