સામાન્ય જ્ઞાન (GK) કયું પ્રાણી ખાધા-પીધા વિના પણ સાત-આઠ મહિના સુધી જીવિત રહી શકે છે ? દેડકું ગરોળી ભૂંડ ઉંદર દેડકું ગરોળી ભૂંડ ઉંદર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) કવિ યશ્વચંદ્ર એ કયા ગ્રંથમાં સિદ્ધરાજ ના અધ્યક્ષપણા નીચે થયેલા શ્વેતાંબર-દિગંબર આચાર્ય વચ્ચેના વાદવિવાદ નું આબેહૂબ નિરૂપણ કર્યું હતું ? મુદ્રિતકુમુદચંદ્ર મુનિસુવ્રતચરિત કથારત્નાકર ગણદપૅણ મુદ્રિતકુમુદચંદ્ર મુનિસુવ્રતચરિત કથારત્નાકર ગણદપૅણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) આમાંથી પંડિત જવાહરલાલ નેહરુના સમકાલીન રાજપુરુષ કોણ ન હતા ? નાસર માર્શલ ટીટો ગોર્બાચોવ જહોન કેનેડી નાસર માર્શલ ટીટો ગોર્બાચોવ જહોન કેનેડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) 22 ઓક્ટોબર, 2015 ના રોજ આંધ્રપ્રદેશની રાજધાની અમરાવતીનો શિલાન્યાસ કોણે કર્યો હતો ? યોગગુરૂ બાબા રામદેવ મુખ્યમંત્રી ચંદ્રાબાબુ નાયડુ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી વડાપ્રધાન નરેન્દ્ર મોદી યોગગુરૂ બાબા રામદેવ મુખ્યમંત્રી ચંદ્રાબાબુ નાયડુ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી વડાપ્રધાન નરેન્દ્ર મોદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) 'એભલ મંડપ' નામ ની ગુફા ક્યાં આવેલી છે ? તળાજા વિરપુર લખપત રાજકોટ તળાજા વિરપુર લખપત રાજકોટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ગેર કાયદેસર મંડલી માટે ઇન્ડીયન પીનલ કોડની જોગવાઇ મુજબ ઓછામાં ઓછા કેટલા વ્યકિત હોવા જોઇએ ? 6 5 326 323 6 5 326 323 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP