સામાન્ય જ્ઞાન (GK)
બંકિમચંદ્ર ચેટર્જી દ્વારા લખવામાં આવેલ 'આનંદ મઠ' નવલકથામાં કોના વિદ્રોહને વર્ણવવામાં આવેલ છે ?

રંગપુર - દીનાપુર વિદ્રોહ
ભીલ વિદ્રોહ
વિષ્ણુપુર અને બિહમ વિદ્રોહ
સંન્યાસી વિદ્રોહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
નીચે પૈકી કઇ જોડ ખોટી છે ?

બકુલ ત્રિપાઠી – નડિયાદ
હરીન્દ્ર દવે – ખંભાત
ઉમાશંકર જોષી – બામણા
પન્નાલાલ પટેલ – માંડલી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP