ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) "હિંદ છોડો" ચળવળ સમયે પોતાના જાનની આહૂતિ આપનાર શહિદ વીર કિનારીવાલાની અમદાવાદ, ગુજરાત કોલેજ ખાતેની ખાંભીનું અનાવરણ કોના વરદ્હસ્તે કરવામાં આવ્યું હતું ? ઇન્દુલાલ યાજ્ઞિક મોહનદાસ ગાંધી જયપ્રકાશ નારાયણ વલ્લભભાઈ પટેલ ઇન્દુલાલ યાજ્ઞિક મોહનદાસ ગાંધી જયપ્રકાશ નારાયણ વલ્લભભાઈ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) જેસલ તોરલની સમાધિ કયાં આવેલી છે ? માંડવી અબડાસા ભૂજ અંજાર માંડવી અબડાસા ભૂજ અંજાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ધોળાવીરાના ઉત્ખનનકર્તા કોણ હતા ? સર જહોન માર્શલ આર.એસ. બીસ્ત રખાલદાસ બેનર્જી માધોસ્વરૂપ વત્સ સર જહોન માર્શલ આર.એસ. બીસ્ત રખાલદાસ બેનર્જી માધોસ્વરૂપ વત્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) પાટણની અમદાવાદ રાજધાની કયા શાસકે બદલી ? કુત્બુદ્દીન અહમદશાહ મુઝફ્ફરશાહ પ્રથમ અહમદશાહ પ્રથમ મુહમ્મદશાહ પ્રથમ કુત્બુદ્દીન અહમદશાહ મુઝફ્ફરશાહ પ્રથમ અહમદશાહ પ્રથમ મુહમ્મદશાહ પ્રથમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) અમરેલીમાં કયા વર્ષમાં મળેલી જાહેર સભામાં ગાંધીજીએ તેઓના દક્ષિણ આફ્રિકાના અનુભવો વર્ણવ્યા ? ઈ.સ. 1922 ઈ.સ. 1919 ઈ.સ. 1915 ઈ.સ. 1925 ઈ.સ. 1922 ઈ.સ. 1919 ઈ.સ. 1915 ઈ.સ. 1925 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 'પંચમહાલ ભીલ સેવામંડળ'ની સ્થાપના કરનાર ઠક્કરબાપાનો જન્મ ક્યા થયો હતો ? ભાવનગર પંચમહાલ રાજપીપળા દાહોદ ભાવનગર પંચમહાલ રાજપીપળા દાહોદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP