ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
ગાંધીજીના પરમ મિત્ર બેરિસ્ટર જીવણલાલ દેસાઈ દ્વારા આપવામાં આવેલ અનુદાનની જમીન ઉપર શેનું નિર્માણ કરવામાં આવ્યું ?

ગાંધી આશ્રમ
વેડછી આશ્રમ
કોચરબ આશ્રમ
કીર્તિ મંદિર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
દેલવાડાના દેરાની બહારના ભાગમાં આવેલા બે ગોખ કોના નામે ઓળખાય છે ?

લલિતાદેવી અને અનુપમાદેવી
રિદ્ધિ અને સિદ્ધિ
ગંગા અને યમુના
જયા અને પાર્વતી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
નીચેના વિધાનો વાંચી અયોગ્ય વિકલ્પ પસંદ કરો.

શામળાજી મંદિર મુઘલકાળમાં બંધાયેલું.
આપેલ પૈકી કોઈ નહીં
બહુચરાજીનું મંદિર મરાઠાકાળમાં બંધાયેલું.
આપેલ બંને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP