ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
સોલંકી વંશના કયા રાજવીએ ભીલ સરદારને હરાવીને ત્યાં કર્ણાવતી (હાલનું અમદાવાદ)નામે નગર વસાવ્યું હતું ?

ચામુડરાજ
દુર્લભરાજ
કુમારપાળ
કર્ણદેવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
ગ્લોબલ વોર્મિંગ અને પર્યાવરણને લગતી બાબતો સંદર્ભે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદી લિખિત પુસ્તકનું નામ આપો.

એક્શન ફોર ગ્લોબલ વોર્મિંગ
ધ કન્વીનીઅન્ટ એક્શન
ધ કન્વીનીઅન્ટ એન્વાયરમેન્ટ
ધ એક્શન ઓન એન્વાયરમેન્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP