ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
કોના સમયમાં ઈબ્નબતૂતાએ (1342-47) ગુજરાતમાં ખંભાત, કાવી, ગંધાર, પીરમ અને ઘોઘા બંદરની મુલાકાત લીધી હતી ?

ફિરોજશાહ તુઘલખ
તાજુદ્દીન તુઘલખ
મહમદ તુઘલખ
ગ્યાસુદ્દીન તુઘલખ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
ધોળાવીરાના ઉત્ખનનકર્તા કોણ હતા ?

રખાલદાસ બેનર્જી
આર.એસ. બીસ્ત
સર જહોન માર્શલ
માધોસ્વરૂપ વત્સ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP