સામાન્ય વિજ્ઞાન (General Science)
આહાર દ્વારા થતા રોગોના ફેલાવાના મુખ્ય કારણો કયા કયા છે ?

પ્રદૂષિત અને અસ્વચ્છ વાસણો દ્વારા
આપેલ તમામ કારણો
રાંધનારા અને પીરસનારાઓની અસ્વચ્છતા દ્વારા
જમીનની સપાટીની નજીક ઉગતા શાકભાજી અને ફળો દ્વારા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
પદાર્થ જે તાપમાને સળગે છે તે તાપમાનને શું કહે છે ?

ગલન બિંદુ
ઉત્કલન બિંદુ
જ્વલન બિંદુ
ક્રાંતિ બિંદુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.

આપેલ બંને
આપેલ પૈકી એક પણ નહીં
ભારતીય નૌસેનાએ INS વિક્રમાદિત્ય જહાજ રશિયા પાસેથી મેળવ્યું હતું.
ભારતીય નૌસેનાએ INS વિક્રાંત (સેવામુક્ત) જહાજ ઈંગ્લેન્ડ પાસેથી મેળવ્યું હતું.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP