સામાન્ય વિજ્ઞાન (General Science)
પોટેશિયમ નાઇટ્રેટનો વધારે ઉપયોગ શામા થાય છે ?

મીઠાના ઉત્પાદનમાં
કાચના ઉત્પાદનમાં
દવા બનાવવામાં
ખાતર કારખાનાઓમાં ઉત્પાદન કામમાં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
જે પ્રક્રિયા દ્વારા તત્વ ઘન સ્વરૂપમાંથી સીધેસીધુ વાયુ સ્વરુપમાં ફેરવાય છે તેને શું કહેવાય છે ?

બાષ્પીભવન
ઊર્ધ્વપાતન
પીગળવું
ઠારણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
ચામાચીડિયા અંધારામાં ઊડી શકે છે કારણ કે તે ___ ઉત્સર્જિત કરે છે.

માઇક્રોવેવ્ઝ
રેડિયો તરંગો
ક્ષ-કિરણો
અલ્ટ્રાસોનિક ધ્વનિ તરંગો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP