ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ઉમાશંકર જોશીને જ્ઞાનપીઠ એવોર્ડ કયા સંગ્રહ માટે એનાયત કરવામાં આવ્યો ? સપ્તપદી ગંગોત્રી વિશ્વશાંતિ નિશીથ સપ્તપદી ગંગોત્રી વિશ્વશાંતિ નિશીથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ઈટલીમાં ઉદભવેલ 14 પંક્તિના ઊર્મિકાવ્યનું સાહિત્ય સ્વરૂપ કયા નામે ઓળખાય છે ? ગઝલ ખંડકાવ્ય હાઈકુ સોનેટ ગઝલ ખંડકાવ્ય હાઈકુ સોનેટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'નિશાન ચૂક માફ નહીં માફ નીચું નિશાન' આ પંકિત કયા કવિની છે ? બ. ક. ઠાકોર નરસિંહરાવ દિવેટીયા કલાપી સુંદરમ્ બ. ક. ઠાકોર નરસિંહરાવ દિવેટીયા કલાપી સુંદરમ્ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી ભાષાના શિરમોર સમો 'રણજિતરાય સુવર્ણચંદ્રક' સૌ પ્રથમ કયા સાહિત્યકારને એનાયત કરવામાં આવ્યો હતો. પન્નાલાલ પટેલ ઝવેરચંદ મેઘાણી અવિનાશ વ્યાસ કનૈયાલાલ મુનશી પન્નાલાલ પટેલ ઝવેરચંદ મેઘાણી અવિનાશ વ્યાસ કનૈયાલાલ મુનશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'થિંગડું' વાર્તાના લેખક કોણ છે ? સુરેશ જોશી મધુરાય રઘુવીર ચૌધરી ચંદ્રકાંત બક્ષી સુરેશ જોશી મધુરાય રઘુવીર ચૌધરી ચંદ્રકાંત બક્ષી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) તાનસેને ગાયેલા ___ રાગથી શરીરમાં બળતરા (દાહ) થતાં તેનું શમન તાના-રીરીએ ___ રાગ ગાઈને કરેલું. દિપક, મલ્હાર માલકૌંસ, ભૈરવી ભીમપલાસી, ભૈરવી સારંગ, કલ્યાણ દિપક, મલ્હાર માલકૌંસ, ભૈરવી ભીમપલાસી, ભૈરવી સારંગ, કલ્યાણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP