ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
પાત્ર અને કૃતિ અંગેનું કયું જોડકું ખોટું છે ?

કાનજી, જીવી : મળેલા જીવ
ગોબર, સંતુ : સંતુ રંગીલી
જાલકા, લીલાવતી : રાઈનો પર્વત
રામજી ભા, રૂખી : દરિયાલાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા પ્રકાશિત 'પરબ' ક્યારે પ્રકાશિત થાય છે ?

દર મહિને
દર બે મહિને
દર અઠવાડિયે
દર પખવાડિયે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગાંધીજીના અંતેવાસી સ્વામી આનંદનું મૂળ નામ આપો.

આનંદશંકર બાપુભાઈ ધ્રુવ
હિંમતલાલ રામચંદ્ર દવે
કેશવ હર્ષદ ધ્રુવ
ચુનીલાલ આસારામ લોહાણા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP