ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નાનાલાલના ગ્રંથનું નામ આમાંથી કયું છે ? હરિગીતા પ્રેમરસગીતા જ્ઞાનગીતા વિશ્વગીતા હરિગીતા પ્રેમરસગીતા જ્ઞાનગીતા વિશ્વગીતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સાહિત્યકાર ચિનુ મોદીનું ઉપનામ જણાવો. અદલ અજ્ઞેય ઈર્શાદ નિરલા અદલ અજ્ઞેય ઈર્શાદ નિરલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) મુકુન્દરાય, ખેમી, જક્ષણી, કોદર વગેરે વાર્તાઓના લેખક કોણ છે ? પેટલીકર ધૂમકેતુ પન્નાલાલ પટેલ રા.વિ.પાઠક પેટલીકર ધૂમકેતુ પન્નાલાલ પટેલ રા.વિ.પાઠક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાત સાહિત્ય અકાદમીના ચેરમેનનું નામ જણાવો. ભાગ્યેશ જ્હા વિષ્ણુ પંડ્યા રઘુવીર ચૌધરી રાજેન્દ્ર શાહ ભાગ્યેશ જ્હા વિષ્ણુ પંડ્યા રઘુવીર ચૌધરી રાજેન્દ્ર શાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'જાગીને જુએ તો જગત દીસે નહીં, બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે'- પ્રભાતિયાંની રચના કોણે કરી ? નરસિંહ મહેતા ભાલણ હરીન્દ્ર દવે રમેશ પારેખ નરસિંહ મહેતા ભાલણ હરીન્દ્ર દવે રમેશ પારેખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'માનવીની ભવાઈ' ના સર્જક કોણ છે ? ગોવર્ધનરામ ત્રિપાઠી મનુભાઈ પંચોળી પન્નાલાલ પટેલ જયંત ખત્રી ગોવર્ધનરામ ત્રિપાઠી મનુભાઈ પંચોળી પન્નાલાલ પટેલ જયંત ખત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP