ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'નળાખ્યાન' ની રચના કોણે કરી ? પ્રેમાનંદ રામાનંદ દયાનંદ સહજાનંદ પ્રેમાનંદ રામાનંદ દયાનંદ સહજાનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'નિશાન ચૂક માફ નહીં માફ નીચું નિશાન' આ પંકિત કયા કવિની છે ? બ. ક. ઠાકોર સુંદરમ્ કલાપી નરસિંહરાવ દિવેટીયા બ. ક. ઠાકોર સુંદરમ્ કલાપી નરસિંહરાવ દિવેટીયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'સૂરસિંહજી તખ્તસિંહજી ગોહિલ' મહાન રાજવી અને શ્રેષ્ઠ સાહિત્ય સર્જકનું ઉપનામ જણાવો. ભોમિયો કલાપી મેઘનાદ શેષ ભોમિયો કલાપી મેઘનાદ શેષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્યનુ દિક્ષા સમયનુ નામ જણાવો ? શીલભદ્ર સોમચંદ્ર ચાંગદેવ દેવચંદ્ર શીલભદ્ર સોમચંદ્ર ચાંગદેવ દેવચંદ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચે જણાવેલ ગુજરાતી ભાષાના સાહિત્યકારો પૈકી સાહિત્યનો સર્વોચ્ચ જ્ઞાનપીઠ એવોર્ડ કોને મળેલ છે ? રાજેન્દ્ર શાહ સિતાંશુ યશશ્ચંદ્ર રાજેન્દ્ર શુકલ રઘુવીર ચૌધરી રાજેન્દ્ર શાહ સિતાંશુ યશશ્ચંદ્ર રાજેન્દ્ર શુકલ રઘુવીર ચૌધરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કયો ભવાઈ વેશ સામાજિક વેશ નથી ? જૂઠણ શૂરો રાઠોડ કજોડા સરાણિયો જૂઠણ શૂરો રાઠોડ કજોડા સરાણિયો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP