ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
સાહિત્યકાર જયંત કોઠારીને તેમના કયા લેખ માટે ગુજરાતી સાહિત્ય પરિષદનું પારિતોષિક પ્રાપ્ત થયેલ છે ?

વ્યાસંગ
સુદામાચરિત્ર
પ્લેટો એરિસ્ટોટલની કાવ્ય વિચારણા
સાહિત્યિક તથ્યોની માવજત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ફિલ્મ અને દિગ્દર્શક સંદર્ભે કઈ જોડ યોગ્ય નથી ?

માનવીની ભવાઈ-પન્નાલાલ પટેલ
ભવની ભવાઈ-કેતન મહેતા
કાશીનો દીકરો-કાંતિ મડિયા
મહિયરની ચૂંદડી-વિભાકર મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નાટક કલાકાર જયશંકર 'સુંદરી' ઉપનામ કયા નાટકથી મળ્યું હતું ?

સ્વર્ગસુંદરી
રૂપસુંદરી
વીણાવેલી
સૌભાગ્યસુંદરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP