ભારતનો ઈતિહાસ (History of India) નીચે જણાવેલ સંતોને તેમની ફિલસુફી સાથે યોગ્ય રીતે જોડો.સંત a) રામાનુજ b) ચૈતન્ય c) શંકરા d) કબીર ફિલસૂફી 1) અદ્વૈત્ય ફિલસૂફી2) નિર્ગુણ ભક્તિ3) વિશિષ્ટાદ્વૈત ફિલસૂફી4) ગૌડીય વૈષ્ણવ સંપ્રદાય a-2, b-1, c-4, d-3 a-3, b-4, c-1, d-2 a-1, b-4, c-3, d-2 a-3, b-2, c-1, d-4 a-2, b-1, c-4, d-3 a-3, b-4, c-1, d-2 a-1, b-4, c-3, d-2 a-3, b-2, c-1, d-4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીચે દર્શાવેલા મોગલ બાદશાહો પૈકી કયો મોગલ નિરક્ષર હતો ? અકબર હુમાયુ શાહજહાં બાબર અકબર હુમાયુ શાહજહાં બાબર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ગૌતમ બુદ્ધે સારનાથ ખાતે આપેલ પ્રથમ ઉપદેશને ક્યા નામે ઓળખવામાં આવે છે ? તથાગત પરિનિર્વાણ ધર્મચક્રપ્રવર્તન મહાભિનિષ્ક્રમણ તથાગત પરિનિર્વાણ ધર્મચક્રપ્રવર્તન મહાભિનિષ્ક્રમણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) કયા કાયદાના વિરોધમાં મહાત્મા ગાંધીજીએ 6 એપ્રિલ, 1919ના રોજ દેશવ્યાપી હડતાલની ઘોષણા કરી હતી ? મોર્લે મિન્ટો સુધારા રોલેટ એક્ટ રેગ્યુલેટિંગ એક્ટ, 1891 રેગ્યુલેટિંગ એક્ટ, 1873 મોર્લે મિન્ટો સુધારા રોલેટ એક્ટ રેગ્યુલેટિંગ એક્ટ, 1891 રેગ્યુલેટિંગ એક્ટ, 1873 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) કયા ગુપ્ત રાજાએ પોતાના લેખ માટે અશોક સ્તંભનો ઉપયોગ કર્યો ? ચંદ્રગુપ્ત-II કુમારગુપ્ત-I ચંદ્રગુપ્ત-I સમુદ્રગુપ્ત ચંદ્રગુપ્ત-II કુમારગુપ્ત-I ચંદ્રગુપ્ત-I સમુદ્રગુપ્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારતમાં નીચે પૈકી કયો પ્રદેશ પોર્ટુગીઝ માલિકીમાંથી હસ્તગત કરેલો નથી ? કરાઈકલ ગોવા દીવ દમણ કરાઈકલ ગોવા દીવ દમણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP