ભારતનો ઈતિહાસ (History of India)
નીચે જણાવેલ સંતોને તેમની ફિલસુફી સાથે યોગ્ય રીતે જોડો.
સંત
a) રામાનુજ
b) ચૈતન્ય
c) શંકરા
d) કબીર
ફિલસૂફી
1) અદ્વૈત્ય ફિલસૂફી
2) નિર્ગુણ ભક્તિ
3) વિશિષ્ટાદ્વૈત ફિલસૂફી
4) ગૌડીય વૈષ્ણવ સંપ્રદાય

a-1, b-4, c-3, d-2
a-2, b-1, c-4, d-3
a-3, b-2, c-1, d-4
a-3, b-4, c-1, d-2

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
ઈ.સ. 1938માં થયેલા ભારતીય કોંગ્રેસના હરિપુરા અધિવેશનમાં નીચે પૈકી કોણ અધ્યક્ષ સ્થાને હતા ?

ગોપાલ હરી દેશમુખ
ગાંધીજી
ગોપાલકૃષ્ણ ગોખલે
સુભાષચંદ્ર બોઝ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
"India has to unite and conquer the whole world once again with it's might" આ વાક્ય કોનું છે ?

જવાહરલાલ નેહરુ
સ્વામી વિવેકાનંદ
રામકૃષ્ણ પરમહંસ
સ્વામી દયાનંદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP