ભારતનો ઈતિહાસ (History of India) નીચે જણાવેલ સંતોને તેમની ફિલસુફી સાથે યોગ્ય રીતે જોડો.સંત a) રામાનુજ b) ચૈતન્ય c) શંકરા d) કબીર ફિલસૂફી 1) અદ્વૈત્ય ફિલસૂફી2) નિર્ગુણ ભક્તિ3) વિશિષ્ટાદ્વૈત ફિલસૂફી4) ગૌડીય વૈષ્ણવ સંપ્રદાય a-3, b-2, c-1, d-4 a-2, b-1, c-4, d-3 a-3, b-4, c-1, d-2 a-1, b-4, c-3, d-2 a-3, b-2, c-1, d-4 a-2, b-1, c-4, d-3 a-3, b-4, c-1, d-2 a-1, b-4, c-3, d-2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) G20ની સ્થાપના કયા વર્ષે થઈ હતી ? વર્ષ 1999 વર્ષ 2001 વર્ષ 1992 વર્ષ 1995 વર્ષ 1999 વર્ષ 2001 વર્ષ 1992 વર્ષ 1995 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) સલ્તનતના સિક્કાઓ - જીતાલ, શાસગની અને ટાંકા અનુક્રમે શાના બનેલા હતા ? ચાંદી, સોનુ, ચાંદી તાંબુ, ચાંદી, ચાંદી સોનુ, કોપર, સીસું તાંબુ, ચાંદી, સોના ચાંદી, સોનુ, ચાંદી તાંબુ, ચાંદી, ચાંદી સોનુ, કોપર, સીસું તાંબુ, ચાંદી, સોના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) મહાવીરની તુરત જ પહેલાં કયા તિર્થકર હતાં ? નેમિનાથ સુમતિનાથ શાંતિનાથ પાર્શ્વનાથ નેમિનાથ સુમતિનાથ શાંતિનાથ પાર્શ્વનાથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના સતત છ વર્ષ સુધી પ્રમુખ તરીકે રહેવાનો અવસર નીચેના પૈકી કોને પ્રાપ્ત થયેલ હતો ? અબુલ કલામ આઝાદ વ્યોમેશચંદ્ર બેનરજી સુરેન્દ્રનાથ બેનરજી દાદાભાઈ નવરોજી અબુલ કલામ આઝાદ વ્યોમેશચંદ્ર બેનરજી સુરેન્દ્રનાથ બેનરજી દાદાભાઈ નવરોજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારતની સ્વતંત્રતા માટે થયેલા પ્રયાસોની વર્ષવાર માહિતી આપતી નીચેની જોડીઓ પૈકી કઈ જોડી સાચી છે ? ક્રિપ્સ મિશન - 1940 સવિનય કાનૂનભંગની ચળવળ - 1930 બીજી ગોળમેજી પરિષદ - 1936 કેબિનેટ મિશન યોજના - 1944 ક્રિપ્સ મિશન - 1940 સવિનય કાનૂનભંગની ચળવળ - 1930 બીજી ગોળમેજી પરિષદ - 1936 કેબિનેટ મિશન યોજના - 1944 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP