ભારતનો ઈતિહાસ (History of India) નીચે જણાવેલ સંતોને તેમની ફિલસુફી સાથે યોગ્ય રીતે જોડો.સંત a) રામાનુજ b) ચૈતન્ય c) શંકરા d) કબીર ફિલસૂફી 1) અદ્વૈત્ય ફિલસૂફી2) નિર્ગુણ ભક્તિ3) વિશિષ્ટાદ્વૈત ફિલસૂફી4) ગૌડીય વૈષ્ણવ સંપ્રદાય a-3, b-2, c-1, d-4 a-1, b-4, c-3, d-2 a-2, b-1, c-4, d-3 a-3, b-4, c-1, d-2 a-3, b-2, c-1, d-4 a-1, b-4, c-3, d-2 a-2, b-1, c-4, d-3 a-3, b-4, c-1, d-2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીચેનામાંથી કોણે 'વેદો તરફ પાછા વળો' નો નારો આપ્યો. દયાનંદ સરસ્વતી સ્વામી વિવેકાનંદ મહાત્મા ગાંધી કબીર દયાનંદ સરસ્વતી સ્વામી વિવેકાનંદ મહાત્મા ગાંધી કબીર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારતના પ્રથમ મહિલા સ્નાતક કાર્દબિની ગાંગુલીએ કઈ યુનિવર્સિટીમાંથી સ્નાતકની પદવી મેળવી હતી ? કલકતા મેડિકલ યુનિવર્સિટી મુંબઈ યુનિવર્સિટી મદ્રાસ યુનિવર્સિટી દિલ્હી યુનિવર્સિટી કલકતા મેડિકલ યુનિવર્સિટી મુંબઈ યુનિવર્સિટી મદ્રાસ યુનિવર્સિટી દિલ્હી યુનિવર્સિટી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) પ્રાંતીય ધારાસભાઓ માટેની ગવર્મેન્ટ ઓફ ઈન્ડિયા એક્ટ, "1935 હેઠળની ચૂંટણીઓ ક્યારે યોજવામાં આવી હતી ? જુન, 1936 માર્ચ, 1936 એપ્રિલ, 1935 ફેબ્રુઆરી, 1937 જુન, 1936 માર્ચ, 1936 એપ્રિલ, 1935 ફેબ્રુઆરી, 1937 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) હડપ્પન સંસ્કૃતિનું સ્થળ કાલીબંગા કઈ નદીના કિનારે આવેલું છે ? રાવી ઘાઘર (સરસ્વતી) સિંધુ બિયાસ રાવી ઘાઘર (સરસ્વતી) સિંધુ બિયાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) માનવ સંસ્કૃતિના ઈતિહાસનો આરંભ કયા યુગમાં થયો ? લોહ યુગ પ્રાચીન પાષાણ યુગ નૂતન પાષાણ યુગ તામ્રકાસ્ય યુગ લોહ યુગ પ્રાચીન પાષાણ યુગ નૂતન પાષાણ યુગ તામ્રકાસ્ય યુગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP