ભારતનો ઈતિહાસ (History of India) નીચે જણાવેલ સંતોને તેમની ફિલસુફી સાથે યોગ્ય રીતે જોડો.સંત a) રામાનુજ b) ચૈતન્ય c) શંકરા d) કબીર ફિલસૂફી 1) અદ્વૈત્ય ફિલસૂફી2) નિર્ગુણ ભક્તિ3) વિશિષ્ટાદ્વૈત ફિલસૂફી4) ગૌડીય વૈષ્ણવ સંપ્રદાય a-1, b-4, c-3, d-2 a-3, b-4, c-1, d-2 a-2, b-1, c-4, d-3 a-3, b-2, c-1, d-4 a-1, b-4, c-3, d-2 a-3, b-4, c-1, d-2 a-2, b-1, c-4, d-3 a-3, b-2, c-1, d-4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) મૌર્યયુગમાં કયા રાજાએ 'ભેરીઘોષ'ને બદલે 'ઘમ્મરઘોષ'ની નીતિ અપનાવી હતી ? અશોક બિંદુસાર બિંબિસાર અજાતશત્રુ અશોક બિંદુસાર બિંબિસાર અજાતશત્રુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારતમાં ક્યા વડાપ્રધાનના સમયમાં LPG (લિબરલાઈઝેશન, પ્રાઈવેટાઇઝેશન અને ગ્લોબલલાઈઝેશન)ની નીતિ અમલમાં આવી ? આઈ.કે.ગુજરાલ એચ.ડી.દેવગોડા પી.વી.નરસિમ્હારાવ અટલ બિહારી વાજપેયી આઈ.કે.ગુજરાલ એચ.ડી.દેવગોડા પી.વી.નરસિમ્હારાવ અટલ બિહારી વાજપેયી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ચોથા મૈસુર વિગ્રહ (સને 1799) વખતે ગવર્નર જનરલ કોણ હતા ? સર આયરફૂટ લોર્ડ વૉરન હેસ્ટિંગ્સ લોર્ડ વિલિયમ બેન્ટિક લોર્ડ વેલેસ્લી સર આયરફૂટ લોર્ડ વૉરન હેસ્ટિંગ્સ લોર્ડ વિલિયમ બેન્ટિક લોર્ડ વેલેસ્લી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) મોગલ સામ્રાજ્યમાં "Gate of Makka" તરીકે કયું બંદર જાણીતું હતું ? કાલીકટ ભરૂચ ખંભાત સુરત કાલીકટ ભરૂચ ખંભાત સુરત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) અબુલ ફઝલનો વિખ્યાત ગ્રંથ કયો છે ? આયને-અકબરી તવારીખ-એ-ગુજરાત બાબરનામા તારીખ-ઈ-ફિરોઝશાહી આયને-અકબરી તવારીખ-એ-ગુજરાત બાબરનામા તારીખ-ઈ-ફિરોઝશાહી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP