Police Constable Lokrakshak Exam Paper (2-9-2012) A, B, C, D, E, F નામના છ લોકો એક હરોળમાં ઉભા છે. C અને D ની વચ્ચે કોઇ નથી. Dની બાજુમાં F છે. F અને A ની વચ્ચે B છે. D અને E ની વચ્ચે C છે. તો બંને છેડા ઉપર કયા બે લોકો હશે ? F અને A A અને C A અને E C અને D F અને A A અને C A અને E C અને D ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (2-9-2012) નીચેના જોડકા માટે કયો જવાબ સાચો છે.સ્થળ(P) અમૃતસર(Q)ગુડગાંવ(R) ભોપાલ(S) પૂણેરાજ્ય 1. હરિયાણા2. પંજાબ3. મહારાષ્ટ્ર4. મધ્યપ્રદેશ P-2, Q-1, R-3, S-4 P-1, Q-2, R-3, S-4 P-1, Q-2, R-4, S-3 P-2, Q-1, R-4, S-3 P-2, Q-1, R-3, S-4 P-1, Q-2, R-3, S-4 P-1, Q-2, R-4, S-3 P-2, Q-1, R-4, S-3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (2-9-2012) નીચેનામાંથી કયા પાણીમાં સૌથી ઓછા ક્ષાર હોય છે ? તળાવનું પાણી વરસાદનું પાણી કુવાનું પાણી ડેમનું પાણી તળાવનું પાણી વરસાદનું પાણી કુવાનું પાણી ડેમનું પાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (2-9-2012) યાત્રા સ્થળ કૈલાશ માનસરોવર કયાં આવેલું છે ? ભૂતાન ચીન નેપાળ ભારત ભૂતાન ચીન નેપાળ ભારત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (2-9-2012) નીચે આપેલ જોડકાના જવાબ પૈકીનો કયો જવાબ સાચો છે ?(P) શારદા મુખર્જી : ગુજરાતના ભૂતપૂર્વ રાજ્યપાલ (Q)વી.વી.ગીરી : ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ(R) અબ્દુલ કલામ : અવકાશ વૈજ્ઞાનિક (S) રવિશંકર રાવળ : ચિત્રકાર તમામા સાચા છે. તમામ સાચા નથી. માત્ર 3 સાચું નથી. 3, 4 સાચા છે. તમામા સાચા છે. તમામ સાચા નથી. માત્ર 3 સાચું નથી. 3, 4 સાચા છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (2-9-2012) ‘રામાયણ’ના રચયિતા કોણ છે ? કાલીદાસ તુલસીદાસ વાલ્મિકી રોહીદાસ કાલીદાસ તુલસીદાસ વાલ્મિકી રોહીદાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP