Police Constable Lokrakshak Exam Paper (3-5-2015)
સ્વતંત્ર ભારતના સૌપ્રથમ ગૃહ પ્રધાન કોણ હતા ?

રાજેન્દ્ર પ્રસાદ
સરદાર વલ્લભભાઇ પટેલ
જવાહરલાલ નહેરૂ
ડો. ભીમરાવ આંબેડકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (3-5-2015)
સૂચક પ્રશ્નો અંગે કયું વિધાન સાચું છે ?
(P) પ્રતિપક્ષી વાંધો ઉઠાવે તો સર તપાસમાં ન પૂછી શકાય
(Q) ફેર તપાસમાં ન્યાયાલયની પરવાનગી સિવાય ન પૂછી શકાય

ફક્ત Q સાચું છે.
P અને Q - બંને ખોટા છે.
ફક્ત P સાચું છે.
P અને Q - બંને સાચા છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP