Police Constable Lokrakshak Exam Paper (3-5-2015)
ગાંધીજીના પ્રિય ભજન 'વૈષ્ણવ જન તો તેને રે કહીયે...' ની રચના કોણે કરી છે ?

સરોજિની નાયડુ
મહાત્મા ગાંધી
નરસિંહ મહેતા
રવિન્દ્રનાથ ટાગોર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (3-5-2015)
ચોરી માટે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે.

તે કબ્જેદાર વ્યકિતની સંમતિ વિના થાય છે.
ચોરીની વિષય વસ્તુ જંગમ મિલ્કત હોય છે.
તે કબ્જેદારના કબજામાંથી લઇ લેવાના ઇરાદે થાય છે.
ચોરીની વિષય વસ્તુ સ્થાવર મિલ્કત હોય છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP