Police Constable Lokrakshak Exam Paper (3-5-2015)
IPC મુજબ

ખોટી સાક્ષી આપવા બદલ અદાલત કોઇ કાર્યવાહી કરી શકતી નથી.
ખોટી સાક્ષી આપવા બદલ સજા થઇ શકે છે.
ખોટી સાક્ષી આપવાથી કોઇ ગુનો બનતો નથી.
ખોટી સાક્ષી આપનારને અદાલતમાં ફરીથી કયારેય બોલાવી શકાય નહીં.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (3-5-2015)
'ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડયા રહો' નું સૂત્ર કોણે આપ્યું ?

દયાનંદ સરસ્વતી
સ્વામી વિવેકાનંદ
રાજા રામમોહન રાય
રામકૃષ્ણ પરમહંસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (3-5-2015)
વર્ષ 2015માં 'આયોજન પંચ' ને બદલે કયું નવું પંચ અમલમાં આવ્યું ?

વાઇબ્રન્ટ પંચ
વિકાસ પંચ
નેશનલ પંચ
નીતિ પંચ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP