GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1)
નિરપેક્ષ રીતે (absolute terms) આયોજનના સમયગાળા દરમ્યાન કૃષિકીય પ્રવૃત્તિઓમાં રોકાયેલા લોકોની સંખ્યા ___

ઘટી છે.
અચળ રહેલ છે.
વધી છે.
આપેલ પૈકી કોઈ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1)
નીચેના પૈકી કઈ સંસદીય સમિતિના અધ્યક્ષ એ શાસક પક્ષના સભ્યમાંથી નિયુક્ત કરવામાં આવે છે ?

પ્રત્યાયુક્ત કાયદા (Delegated Legislation) સમિતિ
જાહેર સાહસોની સમિતિ
અંદાજ સમિતિ
જાહેર હિસાબ સમિતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1)
(નિર્દેશ) પ્રત્યેક માં એક વિધાન અને બે તારણો I અને II આપવામાં આવ્યા છે. તમારે વિધાનમાં આપેલ તમામ વિગતને સાચી માનવાની છે, અને બન્ને તારણોનો અભ્યાસ કરી એ નિર્ણય કરવાનો છે કે તે પૈકી કયા તારણો વિધાનોમાં આપેલ વિગતોને તાર્કિક રીતે અનુસરે છે. તમારો ઉત્તર આ મુજબ આપોઃ
વિધાન:
ઘણા વિકાસશીલ દેશોમાં ઘટતા જતા સંસાધનો સાથે વસ્તીવધારો એ આવનારા દિવસોનું પરિદ્રશ્ય થનાર છે.
તારણો:
I. ભવિષ્યમાં વિકાસશીલ દેશોની વસ્તી વધવાની ચાલુ રહેશે નહી.
II. વિકાસશીલ દેશોની સરકારો માટે તેમના લોકોને ઉત્તમ ગુણવત્તાનું જીવન આપવું ખૂબ મુશ્કેલ થશે.

જો માત્ર તારણ II અનુસરે છે
જો તારણ I કે II અનુસરતા નથી.
જો તારણ I અથવા II અનુસરે છે
જો માત્ર તારણ I અનુસરે છે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1)
નીચે આપેલ પરિસ્થિતિ માટે સરકાર પક્ષે સૌથી યોગ્ય પ્રતિક્રિયા કઈ હશે ?
પરિસ્થિતિ વરસાદના અભાવે સમગ્ર પ્રદેશ પર દુષ્કાળની પરિસ્થિતિ આવી પડી છે.

વરસાદની રાહ જોવી જોઇએ
લોકોનું સ્થળાંતર કરવું જોઇએ
અસરગ્રસ્તોને તાત્કાલિક નાણાકીય સહાય ચૂકવવી જોઇએ
તાત્કાલિક કટોકટી જાહેર કરવી જોઇએ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1)
નીચેના પૈકી કઈ જોડી યોગ્ય રીતે જોડાયેલી નથી ?
શાસકો - મુખ્ય સ્વાયત રાજ્યો

સાદાત ખાન - મૈસૂર
સવાઈ જય સિંહ - આંબેર
મુર્શીદ કુલી ખાન - બંગાળ
આસફ જા નિઝામ ઉલ-મુલ્ક - હૈદરાબાદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1)
નીચેના પૈકી કયું વિધાન કયા વિધાનો સત્ય છે ?

આપેલ પૈકી કોઈ નહીં
નરસિંહ મહેતા એ ગુજરાતમાં વૈષણવ ભક્તિ ચળવળનું પ્રતિનિધિત્વ કર્યું.
પોતાની કૃતિઓમાં વૈવિધ્યપૂર્ણ સાહિત્યિક વિચારો અને સ્વરૂપોની રજૂઆતને કારણે પ્રેમાનંદ ભટ્ટને ગુજરાતી સાહિત્યના સદાકાળ મહાન કવિ ગણવામાં આવે છે.
આપેલ બંને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP