Talati Practice MCQ Part - 9
'કલિકાલસર્વજ્ઞ'નું બિરુદ જેમને અપાયું હતું તેમણે ક્યા ગ્રંથની રચના કરી હતી ?

દશમસ્કંધ
દ્વાશ્રય
કૃષ્ણાવતાર
પંચીકરણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
600 રૂપિયાના ભાવે 20 કિલો કેરી ખરીદી, જેમાંથી 2 કિલો કેરી સડી જતાં ફેંકી દીધી. બાકીની કેરી 34 રૂપિયે 1 કિલોના ભાવે વેચી પણ ખરીદનારે 40 રૂપિયા ઓછા આપ્યા, તો કેટલા ટકા નફો અથવા ખોટ ગઈ હશે ?

0.33 % ખોટ
1.33 % નફો
2% નફો
0.33 % નફો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
ગુજરાતમાં પ્રાચીન સૂર્યમંદિર ક્યાં આવેલ છે ?

ખંભાત
ગોધરા
સોમનાથ
મોઢેરા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
આદિલ મન્સુરીનું મૂળ નામ :

ઈબ્રાહિમ પટેલ
બરકતઅલી વિરાણી
મોહમ્મદ માંકડ
ફકીર મહમદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP