Talati Practice MCQ Part - 8
શારદા એક્ટ કઈ બાબત સાથે સંકળાયેલ છે ?

છૂટાછેડા અટકાવવા માટે
ઘરેલું હિંસા અટકાવવા માટે
બાળ લગ્નો અટકાવવા માટે
સ્ત્રી સશક્તિકરણ માટે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
માતા યશોદા ગૌરવ નિધિ યોજના કઈ બાબત અંગેની છે ?

ગરીબી રેખા હેઠળની સગર્ભાઓ અને માતાઓ
આદિવાસી મહિલાઓ માટેની યોજના
આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનો માટે જૂથ બચત વીમા યોજના
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
અલંકારનો પ્રકાર વિકલ્પમાંથી શોધો.
ડુંગર રડવા લાગ્યો.

યમક
ઉત્પ્રેક્ષા
સજીવારોપણ
ઉપમા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
ગાંધીજીએ કોની ઈચ્છાથી નવજીવન સામયિકનું તંત્રીપદ સ્વીકાર્યું ?

ઝવેરચંદ મેઘાણી
ઈન્દુલાલ યાજ્ઞિક
શામળદાસ ગાંધી
ઉમાશંકર જોશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP