GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114
તિજોરી બીલના સંદર્ભમાં નીચેનામાંથી ક્યુ વિધાન સાચું નથી ?

તિજોરી બીલો લાંબાગાળાની બજાર જામીનગીરીઓ છે.
તિજોરી બીલો ભારત સરકાર વતી રીઝર્વ બેંક બહાર પાડે છે.
તિજોરી બીલો ગુરૂવારે પાકતા હોય છે.
તિજોરી બીલો શૂન્ય કુપન બોન્ડો છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114
નીતિઆયોગ (NITI) ની રચના શેના સ્થાને કરવામાં આવી છે ?

નાણાં પંચ
પગાર પંચ
આયોજન પંચ
આપેલ તમામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114
કોઈપણ કાર્યમાંથી ખોટી દિશામાં થતા બિનજરૂરી હલનચલન માંથી ઉદ્ભવતો બગાડ દૂર કરવાની પદ્ધતિ એટલે શું ?

ગતિ નિરીક્ષણ
સમય નિરીક્ષણ
કર્મચારી નિરીક્ષણ
ભિન્ન વેતનદર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP