કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021)
તાજેતરમાં નિધન પામેલા કવિ મેઘજી ખટાઉ ડોડેચાએ નીચેના પૈકી કઈ કૃતિની રચના કરી નથી ?

વિસ્મય
સંબંધ તો આકાશ
વિચારોના વૃંદાવનમાં
આનંદ છાયો છાયો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021)
કોમોડોર કાસરગોડ પટનારોટ્ટી ગોપાલ રાવનું તાજેતરમાં નિધન થયું, તેઓને ક્યા વર્ષે મહાવીર ચક્રથી સન્માનિત કરાયા હતા ?

વર્ષ 1975
વર્ષ 1977
વર્ષ 1971
વર્ષ 1991

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021)
ભારતમાં સામાન્ય રીતે અમરનાથ યાત્રા કયારે યોજાય છે ?

જુલાઈ – ઓગસ્ટ
ઓક્ટોબર – નવેમ્બર
ફેબ્રુઆરી – માર્ચ
ડિસેમ્બર – જાન્યુઆરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP