Talati Practice MCQ Part - 3
‘બાદશાહનો હજીરો' નામની ઈમારત અમદાવાદમાં કયાં સ્થળે છે ?

દરિયાપુર
આસ્ટોડિયા
માણેકચોક
ઢાલગરવાડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
‘કલ્લોલિની' કોનો કાવ્યસંગ્રહ છે ?

કનૈયાલાલ મુનશી
કાકા કાલેલકર
ઝવેરચંદ મેઘાણી
બોટાદકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
રેખાંકિત પદનું સર્વનામ જણાવો :– દરેક સૈનિક સરહદ પર નિષ્ઠાથી ફરજ બજાવે છે.

અનિશ્ચિત
પુરુષવાચક
સ્વવાચક
સાપેક્ષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
નીચેનામાંથી કયું કાવ્ય મીરાંબાઈનું નથી.

મને ચારક રાખોજી
મુખડાની માયા લાગી
માધવ ક્યાય નથી મધુવનમાં
મેરે તો ગિરધર ગોપાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP