Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19)
તાજેતરમાં થયેલ Demonetisation પાછળનો મુખ્ય હેતુ શું છે ?

નકલી નોટોના કારોબારને ખતમ કરવા
આતંકવાદ સામે લડવા
અહીં દર્શાવેલ ત્રણેય
કાળાનાણાને નાથવા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19)
'ધમાલ ન કરો, - જરાય નહિ નેન ભીનાં થશો.' કાવ્ય પંક્તિમાં રહેલા છંદને ઓળખાવો.

માલિની
સ્ત્રગ્ધરા
મંદાક્રાંતા
પૃથ્વી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19)
જ્ઞાનપીઠ એવોર્ડ મેળવનાર પ્રથમ મહિલા સાહિત્યકાર કોણ હતા ?

અમૃતા પ્રીતમ
અમૃતા શેરગીલ
એસ્થીર ડેવિડ
આશાપૂર્ણા દેવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP