Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19)
તાજેતરમાં થયેલ Demonetisation પાછળનો મુખ્ય હેતુ શું છે ?

નકલી નોટોના કારોબારને ખતમ કરવા
કાળાનાણાને નાથવા
આતંકવાદ સામે લડવા
અહીં દર્શાવેલ ત્રણેય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19)
ભિલાઈ, બોકારો, ભદ્રાવતી વિગેરે સ્થળો કયા ઉધોગો સાથે સંકળાયેલા છે ?

દૂધ
ઓટોમોબાઈલ
લોખંડ-પોલાદ
સિમેન્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19)
તા. 31/12/2016 ની સ્થિતિએ અરુણાચલ પ્રદેશના મુખ્યમંત્રી કોણ હતા ?

પંજી મારા
તકામ પારીયો
પેમા ખાંડુ
નવાબ તુકી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP