ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
નીતિ આયોગમાં ઉપાધ્યક્ષની નિમણૂક કોના દ્વારા કરવામાં આવે છે ?

માનનીય વડાપ્રધાનશ્રી દ્વારા
માનનીય રાષ્ટ્રપતિશ્રી દ્વારા
સંસદ દ્વારા
નાણામંત્રાલય દ્વારા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
નીચેનામાંથી કયા આર્થિક વિકાસના માપદંડ છે ?
1. માનવ વિકાસ સૂચકાંક (HDI)
2. જાતીય વિકાસ સૂચકાંક (GDI)
3. જાતીય સશકિતકરણ સૂચકાંક (GEM)
4. ચોખ્ખું રાષ્ટ્રીય ઉત્પાદન (NNP)
5. વૈશ્વિક ખુશહાલી સૂચકાંક (GHI)

1, 2, 3 અને 5
1, 2, 3 અને 4
1, 3, 4 અને ‌‌5
આપેલ તમામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
નીચે દર્શાવેલ પંચવર્ષીય યોજનાઓ પૈકી કઈ પંચવર્ષીય યોજનામાં રોજગારીની તકોમાં વધારો તથા સ્વાવલંબન અને સામાજિક ન્યાય વધારવા પર ભાર મૂકવામાં આવ્યો હતો ?

ત્રીજી
પાંચમી
સાતમી
પ્રથમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
નીચેના પૈકી કોણે દ્વિતીય પંચવર્ષીય યોજના વિકસાવી હતી ?

વી. કે. આર. વી.રાવ
એસ. ચક્રવર્તી
એ. કે. સેન
પી. સી. મહાલનોબીસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP