GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 જો e = 0 હોય, તો માંગરેખા કેવી હશે ? Y ધરીને સમાંતર X ધરીને સમાંતર ઋણઢાળની ધનઢાળની Y ધરીને સમાંતર X ધરીને સમાંતર ઋણઢાળની ધનઢાળની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 6 લાલ દડા, 4 સફેદ દડા અને 5 વાદળી દડા ધરાવતી એક પેટીમાંથી એક દડો યદચ્છ રીતે પસંદ કરવામાં આવે તો લાલ દડો ન આવવાની સંભાવના કેટલી થશે ? 1 3/5 7/5 1/2 1 3/5 7/5 1/2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 લાસ્પેયરનો સૂચકઆંક કઈ કસોટી સંતોષે છે ? સમય વિપર્યાશ કસોટી અને પદ વિપર્યાશ કસોટી પૈકી એકપણ નહીં સમય વિપર્યાશ અને પદ વિપર્યાશની કસોટી માત્ર પદ વિપર્યાશ કસોટી માત્ર સમય વિપર્યાશ કસોટી સમય વિપર્યાશ કસોટી અને પદ વિપર્યાશ કસોટી પૈકી એકપણ નહીં સમય વિપર્યાશ અને પદ વિપર્યાશની કસોટી માત્ર પદ વિપર્યાશ કસોટી માત્ર સમય વિપર્યાશ કસોટી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 અર્થશાસ્ત્ર, આંકડાશાસ્ત્ર અને ગણિતશાસ્ત્રના મિશ્રણથી કયો વિષય બને છે ? અર્થ આંકડાશાસ્ત્ર અર્થ મિતિશાસ્ત્ર ગણિતિક અભ્યાસ ગાણિતિક અર્થશાસ્ત્ર અર્થ આંકડાશાસ્ત્ર અર્થ મિતિશાસ્ત્ર ગણિતિક અભ્યાસ ગાણિતિક અર્થશાસ્ત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 અત્રે જણાવેલ કૃતિઓ પૈકીની કઈ રચના રઘુવીર ચૌધરીની નથી ? વેણુવત્સલા ડિમલાઇટ બીજો પુરુષ અશોકવન વેણુવત્સલા ડિમલાઇટ બીજો પુરુષ અશોકવન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 નીચે દર્શાવેલ કૃતિઓમાંથી ઉમાશંકર જોશીની કૃતિ જણાવો. જમનોત્રી વસંતવીણા મહાપ્રજ્ઞ પ્રાચીના જમનોત્રી વસંતવીણા મહાપ્રજ્ઞ પ્રાચીના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP