GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164
કર માળખામાં સુધારા માટે કઈ કમિટીની રચના થઈ હતી ?

ગેડજીલ કમિટી
ચેલૈયા કમિટી
નરસિંહમ કમિટી
કેલકર કમિટી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164
જો ચોરસ શ્રેણિકનો પ્રતિ શ્રેણિક જો એ જ શ્રેણિક હોય તો તેને શું કહેવાય ?

શૂન્ય શ્રેણિક
સ્તંભ શ્રેણિક
સંમિત શ્રેણિક
ચોરસ શ્રેણિક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP