ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
'મધમાખી ફૂલમાંથી એટલી માત્રામાં મધ મેળવે છે કે જેથી બન્નેનું અસ્તિત્વ જળવાઇ રહે છે.' સરકારે પણ મધમાખીની જેમ જ કર વસુલવા જોઈએ. આ વિધાન ___ નું છે.

સરદાર પટેલ
ચાણકય
બાબાસાહેબ આંબેડકર
ગાંધીજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
વિવિધ દેશોના સ્ટોક એક્સચેન્જ અને તેના ધોરણાત્મક સૂચકાંક પૈકી કઈ જોડ ખોટી છે ?

યુરોનેસ્ટ-પેરિસ-CAC 40
નેશનલ સ્ટોક એક્સચેન્જ -Nifty 50
ફ્રેન્કફર્ટ સ્ટોક એક્સચેન્જ- DAX
બેજિંગ સ્ટોક એક્સચેન્જ- Hang Seng Index

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
ભારતમાં 'પર્ફોમન્સ બજેટ' કોની ભલામણથી આપનાવવામાં આવેલ ?

ગોપાલસ્વામી આયંગર રિપોર્ટ
ગોરવાલા રિપોર્ટ
આપેલ પૈકી એક પણ નહીં
એડમિનિસ્ટ્રેટિવ રીફોર્મર કમીશન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
સાતમાં પગારપંચના અધ્યક્ષ કોણ હતા ?

જસ્ટીસ કર્નલ જાગી
લેફ્. કર્નલ એસ.સી. ગૌતમ
જસ્ટિસ પી. સી. રામબેટ
જસ્ટીસ એ.ક. માથુર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP