GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114
જ્યારે શેરો જપ્ત કરવામાં આવે છે ત્યારે ક્યું ખાતું ઉધાર થાય છે ?

શેર પ્રીમીયમ ખાતું
મૂડી અનામત ખાતું
શેર મૂડી ખાતું
શેર જપ્તી ખાતું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114
સંચાલનના સિદ્ધાંતો એટલે શું ?

મેનેજરો નક્કી કરે તે
અનુભવનો નિચોડ
સંચાલકો નક્કી કરે તે
પ્રયોગો દ્વારા નક્કી થાય તે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114
રોહીત એક કામ 30 દિવસમાં પુરૂ કરે છે. જ્યારે તેજ કામ મોહીત 45 દિવસમાં કરે છે. બંને ભેગા મળી કામ કરે છે. કામ માટે રૂ.15,000 મળે છે. કરેલ કામ પ્રમાણે રોહીતને મળતી રકમ = ___ રૂપિયા.

7,500
5,000
9,000
10,000

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114
કંપનીમાં પ્રથમ ઓડીટરની નિમણૂંક કોણ કરે છે ?

સંચાલક મંડળ
શેર હોલ્ડરો
રાજ્ય સરકાર
મધ્યસ્થ સરકાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP