Loading [Contrib]/a11y/accessibility-menu.js

Talati Practice MCQ Part - 8
ઓલ ઈન્ડિયા રેડિયો માટે આકાશવાણી નામ કોણે સૂચવ્યું હતું ?

સરદાર પટેલ
જવાહરલાલ નેહરુ
બંકીમચંદ્ર ચટ્ટોપાધ્યાય
રવીન્દ્રનાથ ટાગોર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
વિશ્વમાં સૌથી મોટા સ્વયંસેવી સંગઠન એવા ‘રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ’ના સ્થાપક કોણ હતા ?

વીર સાવરકર
પૂ.ગુરુજી
ડૉ. હેડગેવાર
બાબાસાહેબ આંબેડકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
‘સ્વાગત ઓનલાઈન’માં ગુજરાત સરકાર દ્વારા શું કામ કરવામાં આવે છે ?

લોક ફરિયાદોનું નિવારણ
શિક્ષણ
આંકડાકીય માહિતીનું એકત્રીકરણ
માહિતીનું પ્રસારણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
રાધાનગરી અભયારણ્ય ભારતના ક્યા રાજ્યમાં આવેલ છે ?

ઉત્તર પ્રદેશ
બિહાર
ઝારખંડ
મહારાષ્ટ્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP