Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District
ગુજરાતીની પ્રથમ મહાનવલ 'સરસ્વતીચંદ્ર' કોના દ્વારા રચવામાં આવેલી હતી ?

કવિ નર્મદ
નંદશંકર મહેતા
દલપતરામ
ગોવર્ધનરામ ત્રિપાઠી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District
ગિની ગુણાંક કયા હેતુ માટે છે ?

શિશુમૃત્યુદરનું પ્રમાણ જાણવા
સાક્ષરતા દર જાણવા
આવકનું વિતરણ જાણવા
ગરીબીનું પ્રમાણ જાણવા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District
'માણસનો મુખી માર્યો મિરખાનજીએ'.
ઉપર્યુક્ત પંક્તિમાં પ્રયોજાયેલા અલંકારનું નામ જણાવો.

યમક
શ્લેષ
વર્ણાનુપ્રાસ
અંત્યાનુપ્રાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP