Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District
એક વ્યક્તિ A ને ઘડિયાળ રીપેર કરતાં 15 કલાક લાગે છે અને બીજી વ્યક્તિ B ને તે જ કામ માટે 60 કલાક લાગે છે. તો બંને વ્યક્તિ ભેગા મળીને કેટલા કલાકમાં ઘડિયાળ રીપેર કરી શકશે ?

8
15
10
12

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District
ભારતના વર્તમાન પેટ્રોલિયમ પ્રધાન કોણ છે ?

જયરામ રમેશ
સલમાન ખુરશીદ
સુશીલકુમાર શિંદે
વીરપ્પા મોઈલી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP