GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019)
1986માં ભારત સરકાર દ્વારા પંચાયતી રાજ સંસ્થાઓના પુનરોદ્ધાર માટે કઈ સમિતિની રચના કરવામાં આવી હતી ?

બળવંતરાય મહેતા સમિતિ
અશોક મહીડા સમિતિ
એલ. એમ. સિંઘવી સમિતિ
જી.વી.કે.રાવ સમિતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019)
ગુજરાત વિદ્યાપીઠનું મકાન બાંધવા માટે રૂ. 10 લાખ એકત્રિત કરવા કોના દ્વારા ટહેલ નાંખવામાં આવી હતી ?

રવિશંકર વ્યાસ
મહાદેવ દેસાઈ
મોહનદાસ ગાંધી
સરદાર પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP