Loading [Contrib]/a11y/accessibility-menu.js

Revenue Talati Exam Paper (28-02-2016)
ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામના સમયમાં 26 જાન્યુઆરી 1930 ના દિવસને ઈન્ડિયન નેશનલ કોંગ્રેસ દ્રારા દેશભરમાં ક્યા દિવસ તરીકે ઉજવવામાં આવ્યો હતો ?

દાંડીકૂચ સંકલ્પ દિન (યાત્રા નિર્ધાર દિન)
સ્વદેશી જાગરણ દિન (સ્વદેશી અભિયાન)
'ભારત છોડો' એલાન દિન (ઈન્કલાબ દિન)
સ્વાતંત્ર્ય દિન (પૂર્ણ સ્વરાજ દિન)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Revenue Talati Exam Paper (28-02-2016)
'મોહનને મહાદેવ' ચરિત્રખંડના લેખકનું નામ જણાવો.

સુરેશ દલાલ
નારાયણ દેસાઈ
ઈશ્વર પેટલીકર
રાજેન્દ્ર શાહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Revenue Talati Exam Paper (28-02-2016)
'રંગતરંગ' ભાગ 1 થી 6 ના લેખક કોણ ?

સતીષ દવે
જ્યોતીન્દ્ર વ્યાસ
સતીષ વ્યાસ
જ્યોતીન્દ્ર દવે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Revenue Talati Exam Paper (28-02-2016)
Change the degree :
Ashoka was one of the greatest kings.

Very few kings were as great as Ashoka.
Some other kings were as greater as Ashoka.
No other king was so great as Ashoka.
Ashoka was greater than any other king.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Revenue Talati Exam Paper (28-02-2016)
26 જાન્યુઆરી - 2016, ભારતના ગણતંત્રદિને ભારત સરકારના ખાસ મહેમાન તરીકે પધારેલા ફાન્સના પ્રમુખનું નામ જણાવો.

નીકોલસ સાર્કોઝી
ફ્રાન્સીસ ઑલીવર
જ્યોર્જ ઑરીઓલ
ફ્રેન્કોઈસ ઑલાન્દે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP