Talati Practice MCQ Part - 3
'ભારતના દરબાર સેવિંગ બેંક' ની સ્થાપના કોણે કરી ?

કૃષ્ણકુમારસિંહજી
તખતસિંહજી
ભાવસિંહજી - ।
ભાવસિંહજી - ।।

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
રાજ્યપાલના પદ પર નિયુક્તિ માટે લઘુતમ ઉંમર ___ છે.

35 વર્ષ
30 વર્ષ
એક પણ નહીં
25 વર્ષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
ચોરી, લૂંટફાટ, મારામારી, ખૂન, શારીરિક ઈજા કે ઝઘડાના વિવાદ માટે કઈ અદાલતમાં અરજી કરી શકાય ?

ફોજદારી
લોક અદાલત
વડી અદાલત
દીવાની

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
‘આગગાડી’ કયા ગુજરાતી સાહિત્યકારની કૃતિ છે ?

ચંદ્રવદન મહેતા
ગુણવંત આચાર્ય
જયંતિ દલાલ
રસિકલાલ પરીખ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP