ભારતનો ઈતિહાસ (History of India) હિન્દુસ્તાન સોશિયાલિસ્ટ રિપબ્લિકન એસોસિએશન (HSRA)ની સ્થાપના કોણે કરી હતી ? વી.કે. દત્ત ચિતરંજનદાસ ભગતિસંહ આપેલ પૈકી કોઈ નહીં વી.કે. દત્ત ચિતરંજનદાસ ભગતિસંહ આપેલ પૈકી કોઈ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીચેનામાંથી કયા 23 માં જૈન તીર્થકર છે ? મહાવીર મલ્લીનાથ નેમિનાથ પાર્શ્વનાથ મહાવીર મલ્લીનાથ નેમિનાથ પાર્શ્વનાથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારતમાં સિવિલ સેવાના જનક તરીકે કોની ગણના થાય છે ? સર જહોન સાઈમન લોર્ડ મેકોલે લોર્ડ કેનિંગ લોર્ડ કોર્નવોલિસ સર જહોન સાઈમન લોર્ડ મેકોલે લોર્ડ કેનિંગ લોર્ડ કોર્નવોલિસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ઈ.સ. 1938માં થયેલા ભારતીય કોંગ્રેસના હરિપુરા અધિવેશનમાં નીચે પૈકી કોણ અધ્યક્ષ સ્થાને હતા ? ગાંધીજી ગોપાલકૃષ્ણ ગોખલે ગોપાલ હરી દેશમુખ સુભાષચંદ્ર બોઝ ગાંધીજી ગોપાલકૃષ્ણ ગોખલે ગોપાલ હરી દેશમુખ સુભાષચંદ્ર બોઝ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) બૌદ્ધ ધર્મમાં "વિહાર" નો અર્થ શું થાય છે ? એક સ્થળેથી બીજા સ્થળે જવું ભિક્ષુઓ માટે રહેવાનું સ્થળ ચોમાસા દરમ્યાન એક સ્થળે રહેવું ફક્ત પૂજા માટે ઉપયોગમાં લેવાતી પાણીની ટાંકી એક સ્થળેથી બીજા સ્થળે જવું ભિક્ષુઓ માટે રહેવાનું સ્થળ ચોમાસા દરમ્યાન એક સ્થળે રહેવું ફક્ત પૂજા માટે ઉપયોગમાં લેવાતી પાણીની ટાંકી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) કયું મંદિર કાળા પેગોડાના નામે ઓળખાય છે ? બૃહદેશ્વર મંદિર કોણાર્કનું સૂર્યમંદિર હજાર-રામ મંદિર મોઢેરાનું સૂર્યમંદિર બૃહદેશ્વર મંદિર કોણાર્કનું સૂર્યમંદિર હજાર-રામ મંદિર મોઢેરાનું સૂર્યમંદિર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP