સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015)
'લોકો પાસેથી કેટલા કરવેરા વસૂલવા રાજ્યના હિતમાં છે તે રાજાનો વિષય છે, જેમ સૂર્ય પૃથ્વી પરથી ભેજ ગ્રહણ કરીને હજારો ગણું પરત કરે છે' આ વિધાન કોણે કહ્યું છે ?

કૌટિલ્ય
કે.બી. સરકાર
કાલિદાસ
દલિપ રાજા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015)
વિશ્વવિખ્યાત 'ગુજરાત વિદ્યાપીઠ'ના કુલપતિ તરીકે તાજેતરમાં કોની નિમણુક કરવામાં આવી ?

રાધાબેન ભટ્ટ
ડૉ. અનામિક શાહ
સુદર્શન આયંગર
ઈલાબેન ભટ્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015)
ગત જૂન માસમાં મ્યાનમારમાં છૂપાયેલા આતંકવાદીઓ ઉપર ભારતીય સૈનિકો દ્વારા કરવામાં આવેલ એટેક ભારતના કયા રાજ્યમાં થયેલ આતંકવાદી હુમલાના બદલમાં કરવામાં આવ્યો હતો ?

મણિપુર
મેઘાલય
ત્રિપુરા
મિઝોરમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP