Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19)
તાજેતરમાં થયેલ Demonetisation પાછળનો મુખ્ય હેતુ શું છે ?

કાળાનાણાને નાથવા
અહીં દર્શાવેલ ત્રણેય
નકલી નોટોના કારોબારને ખતમ કરવા
આતંકવાદ સામે લડવા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19)
હાલના રીઝર્વ બેન્કના ગવર્નર કોણ છે ?

રઘુરામ રાજન
તીરથસિંહ ઠાકુર
ઉર્જિત પટેલ
અરુણ જેટલી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP