Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19)
કયા ગવર્નરે મધ્યભારતમાં પીંઢારાઓ (લૂંટફાટ કરનાર)ના ત્રાસથી પ્રજાને મુક્ત કરાવી ઉમદા કાર્ય કર્યું હતું ?

મેકોલે
લીટન
વોરન હેસ્ટિંગ્સ
વેલેસ્લી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19)
યુ.એન.દિવસ (United Nations Day) તરીકે કયો દિવસ ઉજવવામાં આવે છે ?

24 ઓક્ટોબર
24 સપ્ટેમ્બર
02 ઓક્ટોબર
26 સપ્ટેમ્બર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP