GPSC PI Prelim Exam Paper 03 January 2021 નીચેના પૈકીના કયા ઉત્પાદો પારો ધરાવે છે ?i. એલ.સી.ડીii. લેપટોપ બેટરીઝ iii. અમુક ઓઇલ પેઇન્ટ્સ ફક્ત i અને iii ફક્ત ii અને iii i,ii અને iii ફક્ત i અને ii ફક્ત i અને iii ફક્ત ii અને iii i,ii અને iii ફક્ત i અને ii ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC PI Prelim Exam Paper 03 January 2021 વિખ્યાત Nagoba Jatara ઉત્સવ એ તાજેતરમાં ___ રાજ્યમાં ઉજવવામાં આવ્યો. આંધ્ર પ્રદેશ તેલંગાણા આસામ મિઝોરમ આંધ્ર પ્રદેશ તેલંગાણા આસામ મિઝોરમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC PI Prelim Exam Paper 03 January 2021 આઈ. એન. એસ. સહ્યાદ્રી હમણાં સમાચારોમાં છે. તે ___ છે. સબમરીન નેવી રીકવરી વેસલ (નૌકાદળ બચાવ જહાજ) ફ્રિગેટ યુદ્ધ જહાજ નૌકાદળ મથક સબમરીન નેવી રીકવરી વેસલ (નૌકાદળ બચાવ જહાજ) ફ્રિગેટ યુદ્ધ જહાજ નૌકાદળ મથક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC PI Prelim Exam Paper 03 January 2021 નીચેના પૈકીના કયા ખનીજો ધારવાડ ખડક સંરચનામાંથી મળી આવે છે ? 1. ઉચ્ચ કક્ષાનું કાચું લોખંડ 2. તાંબુ3. સોનું 1,2 અને 3 ફક્ત 2 અને 3 ફક્ત 1 અને 3 ફક્ત 1 અને 2 1,2 અને 3 ફક્ત 2 અને 3 ફક્ત 1 અને 3 ફક્ત 1 અને 2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC PI Prelim Exam Paper 03 January 2021 વ્હોટ્સએપ ટેકનોલોજી માટે નીચેના વિધાનો પૈકી કયા વિધાનો સાચાં છે ? આપેલ બંને વ્હોટ્સએપ 128 બીટ એન્ક્રીપ્શન ટેકનોલોજીનો ઉપયોગ કરે છે. આપેલ પૈકી કોઈ નહીં 128 બીટ એન્ક્રીપ્શન ટેકનોલોજી અતિ સલામત ટેકનોલોજી ગણાય છે. આપેલ બંને વ્હોટ્સએપ 128 બીટ એન્ક્રીપ્શન ટેકનોલોજીનો ઉપયોગ કરે છે. આપેલ પૈકી કોઈ નહીં 128 બીટ એન્ક્રીપ્શન ટેકનોલોજી અતિ સલામત ટેકનોલોજી ગણાય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC PI Prelim Exam Paper 03 January 2021 ભારતીય નાણાકીય વ્યવસ્થામાં (Indian Financial System)અનુદાન બાબતે નીચેના પૈકી કઈ જોડી/જોડીઓ સાચી રીતે જોડાયેલી છે ? આપેલ પૈકી કોઈ નહીં વધારાનું અનુદાન : ચાલુ નાણાકીય વર્ષ દરમ્યાન જ્યારે કોઈ નવી સેવા માટે વધારાના ખર્ચ બાબતે જરૂરિયાત ઉભી થઈ હોય ત્યારે મંજૂર કરવામાં આવે છે. આપેલ બંને પૂરક અનુદાન : જ્યારે જે તે વર્ષ માટે સંસદ દ્વારા કોઈ એક સેવા માટે ફાળવવામાં આવેલ રકમ એ અપૂરતી હોય ત્યારે આ અનુદાન મંજૂર કરવામાં આવે છે. આપેલ પૈકી કોઈ નહીં વધારાનું અનુદાન : ચાલુ નાણાકીય વર્ષ દરમ્યાન જ્યારે કોઈ નવી સેવા માટે વધારાના ખર્ચ બાબતે જરૂરિયાત ઉભી થઈ હોય ત્યારે મંજૂર કરવામાં આવે છે. આપેલ બંને પૂરક અનુદાન : જ્યારે જે તે વર્ષ માટે સંસદ દ્વારા કોઈ એક સેવા માટે ફાળવવામાં આવેલ રકમ એ અપૂરતી હોય ત્યારે આ અનુદાન મંજૂર કરવામાં આવે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP