Gujarat Police Constable Practice MCQ Part - 4 IPC 1860 મુજબ બદનક્ષીના ગુના અંગે ક્યું વિધાન સાચું નથી ? બદનક્ષીનો આક્ષેપ નીશાનીઓ દ્વારા પણ હોઇ શકે. બદનક્ષીનો આક્ષેપ માત્ર લેખિત કે મૌખિક રીતે જ રજૂ થાય છે. મારનાર વ્યક્તિ વિશે આક્ષેપ કરીને તેના કુટુંબીઓની લાગણી દુભાવવાને પણ બદનક્ષીના ગુનામાં સામેલ કરે છે. સંબંધીત વ્યકિતની પ્રતિષ્ઠાને હાની પહોંચાડવાનો ઈરાદો બદનક્ષીનો આક્ષેપ નીશાનીઓ દ્વારા પણ હોઇ શકે. બદનક્ષીનો આક્ષેપ માત્ર લેખિત કે મૌખિક રીતે જ રજૂ થાય છે. મારનાર વ્યક્તિ વિશે આક્ષેપ કરીને તેના કુટુંબીઓની લાગણી દુભાવવાને પણ બદનક્ષીના ગુનામાં સામેલ કરે છે. સંબંધીત વ્યકિતની પ્રતિષ્ઠાને હાની પહોંચાડવાનો ઈરાદો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 સજાઓ કેટલા પ્રકારની હોય છે ? 6 3 5 4 6 3 5 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 ખેલ મહાકુંભનું વાક્ય શું છે ? રમશે ગુજરાત જીતશે ગુજરાત ખેલશે ગુજરાત જીતશે ગુજરાત ખેલસે ભારત જીતશે ભારત રમશે ભારત જીતશે ભારત રમશે ગુજરાત જીતશે ગુજરાત ખેલશે ગુજરાત જીતશે ગુજરાત ખેલસે ભારત જીતશે ભારત રમશે ભારત જીતશે ભારત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 કયો રોગ લોહિના રક્તકણો નાશ કરે છે ? થેલેસેમિયા મેલેરીયા કમળો ન્યુમોનિયા થેલેસેમિયા મેલેરીયા કમળો ન્યુમોનિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 ખજુરાહોના મંદિરનું નિર્માણ કયા વંશના કાર્યકાળમાં થયું હતું ? ચંદેલ વંશ ચોલ વંશ પલ્લવ વંશ આપેલ પૈકી એક પણ નહીં ચંદેલ વંશ ચોલ વંશ પલ્લવ વંશ આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 મોગલ સામ્રાજ્યમાં “Gate of Makka” તરીકે ક્યું બંદર જાણીતું હતું ? કાલીકટ ખંભાત સુરત ભરૂચ કાલીકટ ખંભાત સુરત ભરૂચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP