Gujarat Police Constable Practice MCQ Part - 4
IPC 1860 મુજબ બદનક્ષીના ગુના અંગે ક્યું વિધાન સાચું નથી ?

સંબંધીત વ્યકિતની પ્રતિષ્ઠાને હાની પહોંચાડવાનો ઈરાદો
મારનાર વ્યક્તિ વિશે આક્ષેપ કરીને તેના કુટુંબીઓની લાગણી દુભાવવાને પણ બદનક્ષીના ગુનામાં સામેલ કરે છે.
બદનક્ષીનો આક્ષેપ નીશાનીઓ દ્વારા પણ હોઇ શકે.
બદનક્ષીનો આક્ષેપ માત્ર લેખિત કે મૌખિક રીતે જ રજૂ થાય છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 4
કયા ભારતીય ક્રિકેટરે ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી છે ?

શ્રી મોહમ્મદ કૈફ
શ્રી મોહિત શર્મા
શ્રી યુવરાજ સિંહ
શ્રી આર. પી. સિંહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 4
નીચેનામાંથી ક્યા મંદિરો સોલંકી કાળના નથી ?

ગોપનું મંદિર
રુદ્રમહેલ
મોઢેરાનું સૂર્યમંદિર
તારંગાના મંદિરો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 4
કલ્પસર યોજનામાં કોની કોની વચ્ચે બંધ બાંધીને મીઠા પાણીનો સંગ્રહ કરવાની યોજના છે ?

ભાવનગર અને ભરૂચ
ભાવનગર અને દહેજ
ઘોઘા અને હાંસોટ
ઘોઘા અને અલિયાબેટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP