Talati Practice MCQ Part - 8
જો L એ M અને Aનો ભાઈ છે. B એ Mની માતા છે અને C એ Lના પિતા છે. તો નીચેનામાંથી કયું વિધાન સાચું ન હોઈ શકે ?

A એ Lનો પિતા છે.
M એ Aનો ભાઈ છે.
B અને C પતિ-પત્ની છે.
L એ Bનો દીકરો છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
આજે વિજયે રમેશને પરમ દિવસે ગુરુવારે મળવાનું નક્કી કર્યું તો ગઈકાલે કયો વાર ગયો ?

મંગળવાર
રવિવાર
બુધવાર
સોમવાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
'ઈન્દ્રિયોને શાંત-સ્થિર કરવાની ક્રિયા એટલે યોગ’- આ વાક્ય ક્યા શાસ્ત્રમાં સમાવિષ્ટ છે ?

રામાયણ
કથોપનિષદ
મહાભારત
ભગવત ગીતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
‘ફાટેલી નોટ’ હાસ્યકથાના લેખક કોણ છે ?

વિનોદ ભટ્ટ
રતિલાલ ‘અનિલ'
ડૉ.જગદીશ ત્રિવેદી
જયોતિન્દ્ર દવે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP