Talati Practice MCQ Part - 8
જો L એ M અને Aનો ભાઈ છે. B એ Mની માતા છે અને C એ Lના પિતા છે. તો નીચેનામાંથી કયું વિધાન સાચું ન હોઈ શકે ?

B અને C પતિ-પત્ની છે.
A એ Lનો પિતા છે.
L એ Bનો દીકરો છે.
M એ Aનો ભાઈ છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
સ્વામી દયાનંદ સરસ્વતીએ આર્યસમાજની સ્થાપના ક્યા વર્ષમાં કરી હતી ?

ઈ.સ. 1830
ઈ.સ. 1875
ઈ.સ. 1857
ઈ.સ. 1780

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
ગ્રામ પંચાયતના સરપંચની નિમણૂંક કોણ કરે છે ?

મતદારો સીધા મત આપી ચૂટે છે
જિલ્લા વિકાસ અધિકારી
ગ્રામ પંચાયતના સભ્યો મત આપી ચૂંટે છે
તાલુકા વિકાસ અધિકારી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP