Talati Practice MCQ Part - 5
ગુર્જરપતિ સિદ્ધરાજનો જન્મ કયા સ્થળે થયો હતો ?

પાલનપુર
વડનગર
ધારવડ
પાટણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
'હરતી ફરતી કોલેજ લાઈબ્રેરી’ તરીકે કયા સાહિત્યકારને ઓળખવામાં આવે છે ?

કનૈયાલાલ મુનશી
પ્રવિણ દરજી
કે.કા. શાસ્ત્રી
કાકાસાહેબ કાલેલકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
ગાંધીજીએ કોને રાષ્ટ્રીય શાયરનું બિરુદ આપ્યું છે ?

ઝવેરચંદ મેઘાણી
કલાપી
વલ્લભભાઈ પટેલ
ચંદ્રકાન્ત મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP